આરામનું લોજીક
આપણુ હ્રદય મિનીટમા 72 વાર ધબકે છે .આમ આખા દિવસમા 7000 લિટર લોહી પંપ કરે છે.
મારા ઘરની પાણીની ટાંકી 1000 લીટરની છે તો આવી 7 ટાંકી ભરીને લોહી એક દિવસમા પંપ થાય છે. આ કુલ લોહીમા 70 ટકા મગજને જોઈએ છે અને 30 ટકા શરીરના બીજા ભાગમા જાય
1મિનીટમા 72 ધબકારા માટે 1 ધબકારાનો સમય 0.8 સેકંડ આ 0.8 સેકંડમાં 0.3 સેકંડમા હ્રદય પોતે દબાઈને લોહી મોકલે અને 0.5 સેકંડ પોતે આરામ કરે આ આરામના સમયમા 0.5 સેકંડમા લોહી ફેફસામાં જઈને શુધ્ધ થાય. આ આરામનો સમય ઓછો થાય તો લોહી પુરેપુરુ શુધ્ધ ના થાય.
હવે તમે રઘવાટમા હો ગુસ્સામા હો ત્યારે શું થાય છે ? ત્યારે મગજને લોહી વધારે જોઈએ. ત્યારે હ્રદય ઓછો આરામ કરે 0.5 સેકંડને બદલે 0.4 સેકંડ આરામ કરે એક ધબકારાનો સમય 0.4 + 0.3 = 0.7 સેકંડ થાય માટે ધબકારા વધીને 1 મિનીટમા 84 થાય.
હ્રદયે આરામનો સમય 20 ટકા ઘટાડ્યો માટે ફક્ત 80 ટકા જ લોહી શુધ્ધ થાય આ અશુધ્ધ લોહીને લીધે શરીરમાંથી કચરો બરાબર સાફ થાય નહિ.
માટે ગુસ્સો ન કરો ચિંતા મુક્ત રહો. પ્રેમાળ બનો તો તમારા હ્રદયના ધબકારા 72 રહેશે, વધશે નહિ. મગજ એક્ટીવ રહેશે અને આ જ છે રુધિરાભિસરણ તંત્રનુ જ્ઞાન...
Good sir 👍👍👍
ReplyDelete