વિક્રમ સંવત - ૨૦૭૪ : શ્રાવણ સુદ બીજ : તા - ૧૩/૦૮/૨૦૧૮ - સોમવાર
આજનો સુવિચાર :
આજનું જાણવા જેવું : આજથી આ વિભાગમાં થોડા દિવસ સુધી ભારત દેશ અને તેના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા તેના વિષે પોસ્ટ મૂકીશ. છત્તીસગઢ : જયારે આ રાજ્યની રચના કરવામાં આવી ત્યારે તેમાં છત્રીસ (૩૬) કિલ્લાનો સમાવેશ થતો હતો. જેના કારણે તેનું નામ ૩૬ ગઢ ઉપરથી છત્તીસગઢ પડી ગયું.
No comments:
Post a Comment