વિક્રમ સંવત - ૨૦૭૪ : અધિક જયેષ્ઠ વદ ચોથ : તા - ૧૧/૦૬/૨૦૧૮ - સોમવાર
આજનો સુવિચાર :
• જંગલી કૂતરાઓ હંમેશા ટોળામાં રહે છે.
• દરિયાઈ ઘોડાને જ્યારે ગુસ્સો આવે ત્યારે એનાં શરીરમાંથી લાલ પરસેવો નીકળે છે.
• ઘોડાની 60 જાતો છે. અરબી ઘોડો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
• રાતો બગલો દિવસે આરામ કરી રાતે શિકાર કરે છે.
• જળો નામના જંતુથી અનેક રોગ મટે છે. જળો તેના શરીર કરતાં અનેક ગણું વધારે લોહી ચૂસવાની ક્ષમતા ધરાવે છે.
• મગરનાં આગળનાં પગમાં પાંચ આંગળીઓ, જ્યારે પાછલા પગમાં ચાર આંગળીઓ હોય છે.
• ઘેંટીનું દૂધ ખૂબ જાડું હોય છે. તેમાંથી ચીઝ બનાવવામાં આવે છે.
• ‘મોઝામ્બિક સ્પિટિંગ કોબ્રા’ નામનો કાળોતરો નાગ શિકારની આંખમાં ઝેરની પિચકારી મારે છે.
• ઘોડા અને હાથી ઊભા ઊભા ઊંઘે છે.
• વીંછી નવ મહિના સુધી ખાધા વિના ચલાવી શકે છે.
આજની વાર્તા :
No comments:
Post a Comment